લખાણ પર જાઓ

વિજયા એકાદશી

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (સાફ-સફાઇ.) દ્વારા ૧૩:૧૮, ૩૦ મે ૨૦૧૯ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

વિજયા એકાદશી એ એક હિંદુ ધર્મના લોકોનો તહેવાર છે. વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષના ચોથા માસની અગિયારસ, મહા વદ અગિયારસને વિજયા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે, જેની કથા સીતાની શોધ વખતે રામને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

આ દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે.