લખાણ પર જાઓ

ઓદાલગુરિ જિલ્લો

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઓદાલગુરિ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઓદાલગુરિ જિલ્લાનું મુખ્ય મથક ઓદાલગુરિ શહેરમાં આવેલું છે.

આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૮૫૨.૧૬ ચોરસ કિલોમીટર જેટલું છે અને વસ્તીગણતરી ૨૦૦૧ પ્રમાણે આ જિલ્લાની કુલ વસ્તી ૭,૫૬,૬૭૧ જેલી છે. આ જિલ્લાની રચના ચૌદમી જૂન, ૨૦૦૪ના રોજ દરાંગ જિલ્લામાંથી અમુક ભાગ છુટો કરી કરવામાં આવી હતી. આ જિલ્લામાં હિંદુ, મુસ્લિમ તથા ખ્રિસ્તી સમુદાયના લોકો વસવાટ કરે છે.

બાહ્ય કડીઓ