ધ્રુવ ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું કુટુંબ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
નાનુંNo edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{Infobox Writer |
{{Infobox Writer |
||
| name = ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ |
|||
| image = Dhruv_Bhatt.JPG |
|||
| caption = ધ્રુવ ભટ્ટ |
| caption = ધ્રુવ ભટ્ટ |
||
| birth_name = ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ |
| birth_name = ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ |
૧૮:૦૪, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
ધ્રુવ ભટ્ટ | |
---|---|
જન્મ | ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ૮ મે, ૧૯૪૭ નીંગાળા, ભાવનગર |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર સર્જનો | તત્વમસિ, અકૂપાર, સમુદ્રાન્તિકે |
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૦૨ |
જીવનસાથી | દિવ્યા ભટ્ટ |
સંતાનો | દેવવ્રત (પુત્ર) શિવાની (પુત્રી) |
ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ (જન્મ: ૮ મે, ૧૯૪૭) ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે.
જીવન
ધ્રુવ ભટ્ટનો જન્મ ૮ મે, ૧૯૪૭[૧]ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં થયો હતો. તેમનો અભ્યાસ વિવિધ જગ્યાએ થયો. તેઓએ જાફરાબાદમાં ૧ થી ૪ ધોરણ અને કેશોદમાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે વાણિજ્યમાં બીજા વર્ષ સુધીના અભ્યાસ બાદ વધુ અભ્યાસ પડતો મૂક્યો હતો.[૨]
સર્જન
તેમની પ્રથમ નવલકથા અગ્નિકન્યા ૧૯૮૮માં પ્રકાશિત થયું હતું, જે મહાભારત પર આધારિત હતું. ખોવાયેલું નગર તેમનું બાળકો માટેનું પુસ્તક છે, જે ૧૯૮૦માં પ્રકાશિત થયું હતું.[૩]
ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે.[૪] તેમનાં સર્જનની યાદી નીચે પ્રમાણે છે:
પુસ્તકો
આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
પુસ્તક | વર્ષ | પ્રકાશક | પુરસ્કાર/નોંધ |
---|---|---|---|
ખોવાયેલું નગર | ૧૯૮૪ | બાળ સાહિત્ય | |
અગ્નિકન્યા | ૧૯૮૮ | હર્ષ પ્રકાશન | |
સમુદ્રાન્તિકે | ૧૯૯૩ | ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય | |
તત્વમસિ | ૧૯૯૮ | સાહિત્ય અકાદમી પુરસ્કાર (દિલ્હી) | |
અતરાપી | ૨૦૦૧ | ||
ગાય તેનાં ગીત | ૨૦૦૩ | કાવ્ય સંગ્રહ | |
કર્ણલોક | ૨૦૦૫ | ||
અકૂપાર | ૨૦૧૧ | ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય | |
લવલી પાન હાઉસ | ૨૦૧૨ | ||
તિમિરપંથી | ૨૦૧૫ | ન્યૂઝહન્ટ / WBG પબ્લિકેશન | |
શ્રુનવંતુ | કાવ્ય સંગ્રહ |
અન્ય
તેમના પુસ્તક અકૂપાર પરથી એ જ નામનું નાટક અદિતિ દેસાઈના દિગ્દર્શનમાં બનાવવામાં આવ્યું છે.[૫] આ નાટકને ટ્રાન્સમીડિયા અવોર્ડ સમારંભ ૨૦૧૩માં બે પુરસ્કારો મળ્યા હતા.
પુરસ્કાર
તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૬]
સંદર્ભ
- ↑ "Dhruv Bhatt". www.e-shabda.com (અંગ્રેજીમાં). મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Son and sea not fill in Bucket". દિવ્ય ભાસ્કર.
- ↑ Brahmbhatt, Prasad (૨૦૧૪). Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature: Modern & Post-modern Era). Ahmedabad: Parshva Publication. પૃષ્ઠ ૨૦૭. ISBN 978-93-5108-247-7.
- ↑ ત્રિવેદી, નંદિની. "પ્રેમ જેવા ગહન વિષય પર બોલવા જેટલી સમજ મારામાં નથીઃ ધ્રુવ ભટ્ટ". મુંબઇ સમાચાર. મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Akoopar". Mumbai Theatre Guide. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ "AKADEMI AWARDS (1955-2014)". Sahitya Akademi. મેળવેલ સપ્ટેમ્બર ૨૦૧૫. Check date values in:
|accessdate=
(મદદ)CS1 maint: discouraged parameter (link)
બાહ્ય કડીઓ
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |